NCERT ને ડિમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો મળવાથી શું ફાયદો થશે?
નેશનલ કાઉન્સિલ ઑફ એન્જ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને ડીમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એનસીઈઆરટીના 63મા સ્થાપના દિવસ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે એનસીઈઆરટીને હવે 'માનિત વિશ્વવિદ્યાલય' એટલે કે ડીમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એનસર્ટના અનુસંધાન, સક્રિય રૂપે શાળાકીય શિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ અને વયસ્ક સાક્ષરતાને આકાર આપવામાં એક શાનદાર ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.

એનસર્ટના 63મા સ્થાપના દિવસ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે NCERTએ માતૃભાષામાં સ્ટડી મટિરિયલ તૈયાર કરવા પર પણ જોર આપ્યું છે. તે શાળાકીય શિક્ષણ માટે પાઠ્યપુસ્તકો વિકસિત કરનાર શીર્ષ સંગઠન છે. સાથે જ આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New National Education Policy) 2020ને લાગૂ કરી રહી છે. તેમણે એનસીઈઆરટીના તમામ 7 ક્ષેત્રીય કેન્દ્રોમાં ઑગમેંટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ લૈબ સ્થાપિત કરવાનો આઈડિયા આપ્યો.
તેમણે કહ્યું કે ભારતને રિસર્ચ અને ઈનોવેશનનું ગ્લોબલ સેંટર બનાવવા માટે આ કેન્દ્રોને ભવિષ્ય માટે તૈયાર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જ દુનિયાભરની લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ હોવું જોઈએ. તેમણે એનસીઈઆરટીથી પોતાની ઈસીસીઈમાં શિક્ષણ પ્રશિક્ષણ પાઠ્યક્રમને એનસીઈઆરટી અનુરુપ પ્રમાણભૂત કરવાનો આગ્રહ પણ કર્યો છે. તેમણે કહ્યું કે દેશભરમાં ક્ષેત્રીય અને શિક્ષણ પરિષદો એનસીઈઆરટીના ઑફ-કેમ્પસના રૂપમાં કાર્ય કરશે.
શું ફાયદો થશે?
એનસીઈઆરટીના 63મા સ્થાપના દિવસ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અનુસંધાન વિશ્વવિદ્યાલય બનવા પર એનસીઈઆરટી વૈશ્વિક સહયોગ અને વૈશ્વિક શૈક્ષણિક પરિદ્રશ્યમાં યોગદાનના અવસર પ્રદાન કરશે. હાલ એનસીઈઆરટીનું ફોકસ શાળાકીય શિક્ષણને લઈને હતું પરંતુ ડીમ્ડ યૂનિવર્સિટીનો દરજ્જો મળ્યા બાદ તે હાયર એજ્યુકેશન કોર્સ પણ શરૂ કરી શકે છે. વિદ્યાર્થી, ગ્રેજ્યુએશન, પોસ્ટગ્રેજ્યુએશન, માસ્ટર અથવા પીએચડી કરી શકે છે. આ ઉપરાંત NCERTને પરીક્ષાઓ આયોજિત કરવાની, તે પરીક્ષાઓનો સિલેબસ અને પેટર્ન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે તેને લઈ હજુ સુધી વધુ જાણકારી આપવામાં આવી નથી. શિક્ષણ મંત્રાલય આ મામલે જલદી જ વિસ્તૃત જાણકારી શેર કરી શકે છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
