કાજોલજય પરેશાન : ચાર-ચાર દિવસે પણ ચોરોનો પત્તો નથી
મુંબઈ, 26 ઑક્ટોબર : આને સુરક્ષામાં છીંડા કહેવાય કે પછી ગુનેગારોની ગુંડાગર્દી કે તેઓ હજી સુધી પોલીસના શકંજામાંથી બહાર છે. અમે વાત કરીએ છીએ અભિનેત્રી કાજોલના ઘરે થયેલ ચોરીની. કાજોલના ઘરેથી સોનાના 17 પાટલાની ચોરી થઈ છે. પોલીસે જણાવ્યું કે આ બનાવ 22મી ઑક્ટોબરનો છે.

કાજોલે જ્યારે કરવા ચોથના દિવસે પોતાનું વૉર્ડરોબ ખુલ્યું, ત્યારે તેમાં તમામ વસ્તુઓ વિખેરાયેલી પડી હતી. જ્વૅલરી બૉક્સ ખુલ્લુ હતું કે જેમાંથી ચૂડીઓ અને પાટલા ગાયબ હતા. ચોરાયેલ વસ્તુઓની કિંમત પાંચ લાખ કહેવામાં આવી છે. કહે છે કે કાજોલના ઘરમાંથી 17 પાટલાની ચોરી થઈ છે.












Click it and Unblock the Notifications
