For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 વર્ષનું થયું, 'એ મેરે વતન કે લોગો'...જૂઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

lata_mangeshkar_nehru
મુંબઇ,ત 26 જાન્યુઆરીઃ આ ગીતને દેશભક્તિના દરેક અવસર પર ગાવામાં આવે છે, આ ગીતે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની આંખો નમ કરી દીદી હતી અને 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ આ ગીતે દેશભક્તોના મનોબળને ફરીથી બેઠું કરવાનું કામ કર્યું હતું.

જીહા, અમે વાત કરી છીએ, 'એ મેરે વતન કે લોગો..'ની. રાષ્ટ્રીય કવિ પ્રદીપ દ્વારા લખવામાં આવેલા આ ગીતે ઘણી પળોમાં ભારતીયોને એકજૂટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ગીતે 2013માં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રગીતની જેમ એટલી જ શ્રદ્ધા સાથે જ આ ગીતને આજે પણ ગાવામાં આવે છે. 27 જાન્યુઆરી 1963ની સાંજે રાજધાની દિલ્હીના રાષ્ટ્રીય સટેડિયમમાં જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું, તો ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો નમ થઇ ગઇ હતી.

તત્કાલીન રાષ્ટ્રપતિ એસ રાઘાકૃષ્ણન, પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, તમામ કેબિનેટ મંત્રીઓ સહિત આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેમાં દિલીપ કુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, ગાયક મોહમ્મદ રફી, હેમંત કુમાર હતા.

English summary
One of India's best loved patriotic songs, 'Ai mere vatan ke logon', completes 50 years on January 27. Lata Mangeshkar had sung Kavi Pradeep's immortal classic this day in 1963 before Pandit Nehru, moving him to tears.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X