50 વર્ષનું થયું, 'એ મેરે વતન કે લોગો'...જૂઓ વીડિયો

જીહા, અમે વાત કરી છીએ, 'એ મેરે વતન કે લોગો..'ની. રાષ્ટ્રીય કવિ પ્રદીપ દ્વારા લખવામાં આવેલા આ ગીતે ઘણી પળોમાં ભારતીયોને એકજૂટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ગીતે 2013માં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રગીતની જેમ એટલી જ શ્રદ્ધા સાથે જ આ ગીતને આજે પણ ગાવામાં આવે છે. 27 જાન્યુઆરી 1963ની સાંજે રાજધાની દિલ્હીના રાષ્ટ્રીય સટેડિયમમાં જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું, તો ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો નમ થઇ ગઇ હતી.
તત્કાલીન રાષ્ટ્રપતિ એસ રાઘાકૃષ્ણન, પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, તમામ કેબિનેટ મંત્રીઓ સહિત આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેમાં દિલીપ કુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, ગાયક મોહમ્મદ રફી, હેમંત કુમાર હતા.












Click it and Unblock the Notifications
