50 વર્ષનું થયું, 'એ મેરે વતન કે લોગો'...જૂઓ વીડિયો

lata_mangeshkar_nehru
મુંબઇ,ત 26 જાન્યુઆરીઃ આ ગીતને દેશભક્તિના દરેક અવસર પર ગાવામાં આવે છે, આ ગીતે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની આંખો નમ કરી દીદી હતી અને 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ આ ગીતે દેશભક્તોના મનોબળને ફરીથી બેઠું કરવાનું કામ કર્યું હતું.

જીહા, અમે વાત કરી છીએ, 'એ મેરે વતન કે લોગો..'ની. રાષ્ટ્રીય કવિ પ્રદીપ દ્વારા લખવામાં આવેલા આ ગીતે ઘણી પળોમાં ભારતીયોને એકજૂટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ગીતે 2013માં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રગીતની જેમ એટલી જ શ્રદ્ધા સાથે જ આ ગીતને આજે પણ ગાવામાં આવે છે. 27 જાન્યુઆરી 1963ની સાંજે રાજધાની દિલ્હીના રાષ્ટ્રીય સટેડિયમમાં જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું, તો ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો નમ થઇ ગઇ હતી.

તત્કાલીન રાષ્ટ્રપતિ એસ રાઘાકૃષ્ણન, પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, તમામ કેબિનેટ મંત્રીઓ સહિત આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેમાં દિલીપ કુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, ગાયક મોહમ્મદ રફી, હેમંત કુમાર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X