For Daily Alerts
50 વર્ષનું થયું, 'એ મેરે વતન કે લોગો'...જૂઓ વીડિયો
જીહા, અમે વાત કરી છીએ, 'એ મેરે વતન કે લોગો..'ની. રાષ્ટ્રીય કવિ પ્રદીપ દ્વારા લખવામાં આવેલા આ ગીતે ઘણી પળોમાં ભારતીયોને એકજૂટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ગીતે 2013માં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રગીતની જેમ એટલી જ શ્રદ્ધા સાથે જ આ ગીતને આજે પણ ગાવામાં આવે છે. 27 જાન્યુઆરી 1963ની સાંજે રાજધાની દિલ્હીના રાષ્ટ્રીય સટેડિયમમાં જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાયું, તો ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો નમ થઇ ગઇ હતી.
તત્કાલીન રાષ્ટ્રપતિ એસ રાઘાકૃષ્ણન, પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, તમામ કેબિનેટ મંત્રીઓ સહિત આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જેમાં દિલીપ કુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, ગાયક મોહમ્મદ રફી, હેમંત કુમાર હતા.
Comments
ai mere vatan ke logon 50 years lata mangeshkar pradeep pandit nehru ભારત એ મેરે વતન કે લોગો 50 વર્ષ લતા મંગેશકર પ્રદીપ પંડિત નહેરુ
English summary
One of India's best loved patriotic songs, 'Ai mere vatan ke logon', completes 50 years on January 27. Lata Mangeshkar had sung Kavi Pradeep's immortal classic this day in 1963 before Pandit Nehru, moving him to tears.