એઝાઝ ખાન પર મોડલ સાથે મારપીટ કરવાનો આરોપ, ફરાર થયો
હંમેશા વિવાદોમાં રહેતા એક્ટર અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયો છે.
હંમેશા વિવાદોમાં રહેતા એક્ટર અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. ખરેખર એઝાઝ ખાન પર આરોપ છે કે તેને પોતાના મિત્ર સાથે એક ફેશન શૉમાં મોડલ અને ડાયરેક્ટર સાથે મારપીટ કરી. આ ઘટના પછી એઝાઝ ખાન ફરાર થઇ ગયો છે. આ ઘટના 30 એપ્રિલની છે, જયારે નવી મુંબઈમાં એઝાઝ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે એઝાઝ ખાનના ઘરે તેને શોધવાની કોશિશ કરી, પરંતુ તે ત્યાં નહીં મળ્યો. પોલીસ મુંબઈ અને નવી મુંબઈમાં તેને શોધી રહી છે. ખબર આવી છે કે આ ફેશન શૉમાં એઝાઝ ખાન ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એઝાઝ ખાન પોતાના માટે ચેંજિંગ રૂમ નહીં મળવાને કારણે નારાજ થયા હતા. ત્યારપછી તેને મહિલા મોડલને જોઈને અશ્લીલ ગીત ગાવાનું શરુ કરી દીધું.
આ પણ વાંચો: મોડલ ઐશ્વર્યાને અશ્લીલ મેસેજ અને ફોટા મોકલવાના આરોપમાં એજાઝ ખાનની ધરપકડ
આપને જણાવી દઈએ કે એઝાઝ ખાન હંમેશા આવા વિવાદોમાં ફસાતા રહે છે. ગયા વર્ષે એઝાઝ ખાન પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ (એક્સ્ટેસી) ગોળીઓ મળી આવી હતી, જેની કિંમત 2 લાખ રૂપિયા કરતા પણ વધારે હતી. જયારે એઝાઝ ખાનની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે નશામાં હતા અને લગભગ 40 દિવસો સુધી જેલમાં રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેમના પર હેરસ્ટાઇલિશને અશ્લીલ તસવીરો મોકલવાનો પણ આરોપ લાગી ચુક્યો છે.
આ પણ વાંચો: એશને મોકલ્યો અશ્લીલ મેસેજ, આ ખાન વિરુદ્ધ એફઆઈઆર દાખલ
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
