બૉલિવુડને વધુ એક ઝટકો, જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ નિધન
જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ શુક્રવારે મોડી રાતે નિધન થઈ ગયુ. મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈમાં તેમનુ નિધન થઈ ગયુ.
બૉલિવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ શુક્રવારે મોડી રાતે નિધન થઈ ગયુ. મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટના કારણે મુંબઈમાં તેમનુ નિધન થઈ ગયુ. સરોજ ખાન છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. 20 જૂને જ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ શુક્રવારે મોડી રાતે લગભગ 1 વાગીને 52 મિનિટે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનુ મોત થઈ ગયુ.

નથી રહ્યા જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન
71 વર્ષની ઉંમરમાં જ બૉલિવુડના જાણીતા કોરિયાગ્રાફર સરોજ ખાને દુનિયાને અલવિદા કહી દીધી. શુક્રવારે મોડી રાતે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધી. કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનુ મોત થઈ ગયુ. છેલ્લા ઘણા દિવસોથી તે હોસ્પિટલમાં ભરતી હતા. આજે મુંબઈના મલાડ કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ એ ખાક કરવામમાં આવશે. બૉલિવુડ હસ્તીઓ સરોજ ખાનના નિધનથી દુખી છે. સરોજ ખાને માધુરી દીક્ષિત અને શ્રીદેવી સહિતક બૉલિવુડના ઘણા કલાકારોને ડાંસ શીખવ્યો પરંતુ હવે તે હંમેશા માટે બધાને છોડીને જતા રહ્યા.

2000થી વધુ ગીતો કર્ય કોરિયોગ્રાફ
તમને જણાવી દઈએ કે સરોજ ખાને 2000થી વધુ બૉલિવુડ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. તે 4 દશકથી વધુ સમયથી બૉલિવુડમાં કામ કરી ચૂકી છે. 22 નવેમ્બર 1948ના રોજ જન્મેલા સરોજ ખાન બૉલિવુડના મોટા નામોમાં ગણાય છે. જો કે છેલ્લા અમુક વર્ષોથી પોતાની નાદુરસ્ત તબિયતનના કારણે તે બૉલિવુડથી દૂર રહ્યા હતા. વર્ષ 2019માં તેમણે એક વાર ફરીથી કમબેક કર્યુ હતુ અને માધુરી દીક્ષિતની ફિલ્મ કલંક અને કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીના ગીતને કોરિયોગ્રાફ કર્યુ હતુ.

3 વાર મળ્યો નેશનલ અવૉર્ડ
સરોજ ખાને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ ડાંસ કરવો શરૂ કરી દીધો. વર્ષ 1947માં તેમણે બૉલિવુડમાં કોરિયોગ્રાફર તરીકે એન્ટ્રી કરી. તેમણે બે હજારથી વધુ ગીતોમાં પોતાની કોરિયોગ્રાફીનુ હુનર બતાવ્યુ. તેમની કોરિયોગ્રાફી માટે તેમને ત્રણ વાર નેશનલ અવૉર્ડ મળી ચૂક્યો છે. તેમને ફિલ્મ 'એક-દો-તીન' ગીતની કોરિયોગ્રાફી માટે નેશનલ અવૉર્ડથી નવાઝવામાં આવ્યા. વર્ષ 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટના ગીત 'યે ઈશ્ક હાયે' માટે પણ તેમને નેશનલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂતને બહેને Rare તસવીર શર કરી, હાર્ટ ટચિંગ કેપ્શન લખ્યું
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
