Bhola: અજય દેવગણની ફિલ્મ બની પાયરેસીનો શિકાર, અભિનેતાને લાગ્યો મોટો ઝટકો
બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ ભોલા આજના દિવસે રિલીઝ થઇ છે. ફિલ્મની ફેન્સ ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેના લીધે એક્ટર ઘણો ખુશ હતો. પરંતુ આ વચ્ચે અજય દેવગણ માટે મોટો ઝટકો આપનાર સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પાયરેસીનો શિકાર બની ચૂકી છે.

એવામાં અજય દેવગણે ફિલ્મ ભોલાની રિલીજથી એક દિવસ પહેલા ફેન્સ પાસે અપીલ કરી હતી. પાયરેસી કરો ના અને થીએટર જઇને ફિલ્મો જુઓ. પરંતુ અજય દેવગણની ફિલ્મ ભોલા ઓનલાઇન ફ્રી સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે.
પાયરેસી લાંબા સમયથી બી ટાઉનમાં એક મુદ્દો બનેલી છે. મેકર્સ આનો કોઇ સોલિડ સોલ્યુશન શોધવામાં ફેઇલ રહ્યા છે. તો યુ મી ઓર હમ , શિવાય અને રનવે 34 બાદ અજય દેવગણની આ ચોથી ડાયરેક્શન ફિલ્મ છે. ભોલા ની રિલીજ ના અમુક કલાકો પહાલા જ ઓનલાઇન લીક થિ ચૂકી છે. જેનાથી એક્ટર્સને મોટો ઝટકો લાગ્યો છે.
Piracy karne waale Shaitaan nahi, ticket khareed kar movie dekhne waale Chattaan bano! https://t.co/S1aV2DRmd4
— Ajay Devgn (@ajaydevgn) March 29, 2023
આ ખબરથી ખુદ એક્ટર્સે પોતાના ફેન્સને અપિલ કરી હતી. કે, તે ભોલાની પાયરેસીનો શિકાર થવા પર અજય દેવગણે રિએક્ટ કર્યુ હતુ. એક્ટરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેડલ પર આને લઇને એક પોસ્ટ કરી હતી. અજય લખ્યુ હતુ કે, " પાયરેસી કનાર વાળા શૈતાન નહી, ટિકટ ખરીદીને મૂવી જોનાર ચટ્ટાન બનો"
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
