અક્ષય કુમારને ણળી ભારતની નાગરીક્તા, સોશિયલ મીડિયા પર શેયર કરી તસવીર, લખ્ય દીલ અને..... બંને હિન્દુસ્તાન
અક્ષયકુમારને ભારતના 77 માં સ્વતંત્રતા દિવસે ભારતની નાગરીક્તા મળી છે. આ પહેલા અક્ષયકુમાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે ભારતીય નાગરીક્તા માટે અપ્લાય કરી દીધુ છે. પરંતુ કોવીડના લીધે મોડુ થયુ છે.

અક્ષયકુમારે પોતના ફેન્સ સાથે ભારતીય નાગરીક્તાના ડોક્યુમેન્ટના ફોટો શેયર કરીને લ્ખુય હતુ કે, હવે દિલ અને સીટીજનશીપ બંને હિન્દુસ્તાની છે.
અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ કરવામાં આવતો હતો. તેની કેનેડાની સીટીજનશીપને લઇને. છેલ્લા એક વર્ષથી તેની ફિલ્મોનો બેયકોટ પણ વધી ગયો હતો.
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk












Click it and Unblock the Notifications
