Javed Akhtar ના પાકિસ્તાન આતંકવાદ વાળા નિવદેન પર Ali Zfar નારાજ, કહી દિધી મોટી વાત
જાવેદ અખ્તર પાકિસ્તનની મુલાકેત હતા ત્યાં જઇને તેમણે પાકિસ્તાનને મુંંબઇ હુમલાની યાદ અપાવી હતી. તેના પર પાકિસ્તાની એક્ટર અલી જાફર નારાજ થયો હતો.
હાલમાં જ પાકિસ્તાનના જઇને તેને આરીસો દેખાડવાનું કામ જાવેદ અખ્તરની એ વાત પર ઘણા લોકો નારાજ થઇ ગયા છે. તેને લઇને લાગાતાર પાકિસાતનથી તેમનો વિરોધ થઇ રહ્યો છે. હવે પાકિસ્તાનના એક્ટ અલી જફરનું રિએક્શન પણ જાવેદ અખ્તરના આ નિવેદન પર સામે આવ્યુ છે. તેમન કહેવુ છે કે, ગીતકારના આ નિવેદનથી પાકિસ્તાના ઘણા લોકોનું દિલ દુભાવ્યુ છે. ત્યાર બાદથી અલીને ચર્ચા છે. અને બધા જાણે છે કે, ઇંડિયામાં ઘણો સમય કામ પણ કર્યુ હતુ . અને લોકોએ તેમના વખાણ પણ કર્યા હતા. જો કે જાવેદ અખ્તરના નિવેદનથી તે નારા છે.

તેણે કહ્યુ કે, "મને લાગે છે કે, પાકિસ્તાની હોવા પર ગર્વ છે. અને પાકિસ્તાની પોતાના દેશ કે લોકોની વિરુદ્ધ કોઇ પણ નિવેદનની વખાણ નહી કરે, વિશેષ રુપથી આ તે પ્રોગ્રામમાં આપવામાં આવ્યુ છે જ્યારે તે લોકોને નજીક લાવવા માટે કરવમાં આવ્યો છે.
તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને આકંતવાદ અને આવા કેટાલ નુક્સાન ઉઠાવ્યા છે. અને તે પીડિત પણ છે. અસંવેદનશીલ અને અનઆવશ્યક નિદવેન ઘમા લોકોની ભાવનાને ઠેસ પહોચી શકે છે.
ત્યાર બાદથી તેનો આ નિવેદન ખબરોનો ભાગ છે. જણાવી દઇએ કે, અલી જફરે જાવેદ અખ્તરનું સ્વાગત કર્યુ હતુ. અને તેમના માટે સોંગ પણ ગાયુ હતુ. પાકિસ્તાનથી તેનો જોરદાર વીડિયો પણ સામે આવ્યો હતો.
જાવેદ અખ્તરે કહ્યુ કે, " મુંબઇ હૂમલા કરનાર આતંવાદી બીજે ક્યાંયથી નહોતા આવયા તે લોકો અંહીથી જ આવ્યા હતા .અને આજે પણ આઝાદ ફરી રહ્યા છે. તેનો વિરોધ એક ભારતીય કરે છે તો તેનો તમને ખોટુ ના લગવુ જોઇએ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
