For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સારવાર માટે વિદેશ જશે સલમાન ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 10 ફેબ્રુઆરી: અભિનેતા સલમાન ખાને જણાવ્યું છે કે પોતાના કામ અને કાળિયારના શિકારના આરોપના મામલાના કારણે સારવાર માટે તેમનો વિદેશ પ્રવાસ હંમેશા અધ્ધરતાલ પર લટકતો રહ્યો, પરંતુ હવે તેઓ વિદેશ જઇ શકે છે.

salman khan
શનિવારે કોચ્ચિમાં પ્રસિદ્ધ હસ્તિઓના વિશેષ ક્રિકેટ મેચ દરમિયાન તેમણે મીડિયાને જણાવ્યું કે, પોતાના કામ અને કોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે મને સારવાર કરાવવા માટે બહાર જવાનું ટાળવું પડ્યું હતું. પરંતુ હવે હું નિદાન માટે વિદેશ જઇ શકીશ.

સલમાન ખાન પર 1998માં વન્યજીવ સુરક્ષા અધિનિયમ હેઠળ રાજસ્થાનમાં એક ફિલ્મના શુટિંગ દરમિયાન કાળિયારનું ગેરકાયદેસર રીતે શિકાર કરવાનો આરોપ હતો. અદાલતી મામલા અંગે સવાલ કરાતા સલમાને જણાવ્યું કે 'આ સમયે હું આ મુદ્દે વાત ના કરી શકું.'

English summary
now salman Khan can go abroad for treatment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X