For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરોળિયા અને કૉક્રોચથી પણ બીવે છે રણબીર : દીપિકા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેનું કહેવું છે કે તેમના મિત્ર તથા આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીના સહ-કલાકાર રણબીર કપૂર કરોળિયા તથા કૉક્રોચથી પણ બી જાય છે.

deepikapadukone

દીપિકા અને રણબીર વચ્ચે બ્રેક-અપ બાદ આ પ્રથમ ફિલ્મ આવી રહી છે. બંને વચ્ચે 2008માં આવેલી બચના ઐ હીસનો ફિલ્મ સાથે પ્રણય શરૂ થયો હતો. જોકે 2009માં બંને જુદા થઈ ગયા હતાં.

દીપિકા પાદુકોણેએ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું - જો આપ એક રૂમમાં હોવ અને ત્યાં કરોળિયો કે કૉક્રોચ દેખાય, તો પાકી વાત છે કે બાકી લોકો તો તેને ભગાવવામાં જોતરાઈ જશે, પરંતુ રણબીર કપૂર પલંગની નીચે લપાઈ જશે. આ વાત હું અનુભવે બોલી રહીછું.

નોંધનીય છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની આ બહુચર્ચિત ફિલ્મ યે જવાની હૈ દીવાની આગામી 31મી મેના રોજ રિલીઝ થશે.

English summary
What scares Ranbir Kapoor most? Spiders and cockroaches, reveals his ex-flame and co-star Deepika Padukone asserting that she is saying it from experience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X