Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કરોળિયા અને કૉક્રોચથી પણ બીવે છે રણબીર : દીપિકા

મુંબઈ, 16 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેનું કહેવું છે કે તેમના મિત્ર તથા આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીના સહ-કલાકાર રણબીર કપૂર કરોળિયા તથા કૉક્રોચથી પણ બી જાય છે.

deepikapadukone

દીપિકા અને રણબીર વચ્ચે બ્રેક-અપ બાદ આ પ્રથમ ફિલ્મ આવી રહી છે. બંને વચ્ચે 2008માં આવેલી બચના ઐ હીસનો ફિલ્મ સાથે પ્રણય શરૂ થયો હતો. જોકે 2009માં બંને જુદા થઈ ગયા હતાં.

દીપિકા પાદુકોણેએ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું - જો આપ એક રૂમમાં હોવ અને ત્યાં કરોળિયો કે કૉક્રોચ દેખાય, તો પાકી વાત છે કે બાકી લોકો તો તેને ભગાવવામાં જોતરાઈ જશે, પરંતુ રણબીર કપૂર પલંગની નીચે લપાઈ જશે. આ વાત હું અનુભવે બોલી રહીછું.

નોંધનીય છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની આ બહુચર્ચિત ફિલ્મ યે જવાની હૈ દીવાની આગામી 31મી મેના રોજ રિલીઝ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X