સલમાને સરબજીતના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો
મુંબઈ, 2 મે : બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પાકિસ્તાનમાં ભારતીય કૈદી સરબજીત સિંહના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. સલમાને 2012માં સરબજીતનો છોડી મૂકવાની માંગણી કરતાં તેના માટે ઑનલાઇન ઝુંબેશ પણ શરૂ કરી હતી.

સલમાન ખાને ટ્વિટર પર લખ્યું - આશા છે કે સરબજીતનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપાશે. આપણે સૌએ પ્રયત્નો તો કર્યાં, પણ તે પુરતાં નહોતાં. તેમના આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ગત વર્ષે સલમાન ખાને પોતાના ફૅન્સ અને પ્રજાને સરબજીતના ઝુટકારા માટે પાકિસ્તાન સરકારને ઑનલાઇન અરજી મોકલવાની ઝુંબેશમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. સરબજીત ઉપર ગત 26મી એપ્રિલના રોજ જેલમાં હુમલો થયો હતો અને ગઈકાલે રાત્રે તેમનું મોત થઈ ગયું.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
