Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાને સરબજીતના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો

મુંબઈ, 2 મે : બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પાકિસ્તાનમાં ભારતીય કૈદી સરબજીત સિંહના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. સલમાને 2012માં સરબજીતનો છોડી મૂકવાની માંગણી કરતાં તેના માટે ઑનલાઇન ઝુંબેશ પણ શરૂ કરી હતી.

salman

સલમાન ખાને ટ્વિટર પર લખ્યું - આશા છે કે સરબજીતનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપાશે. આપણે સૌએ પ્રયત્નો તો કર્યાં, પણ તે પુરતાં નહોતાં. તેમના આત્માને શાંતિ મળે. ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ગત વર્ષે સલમાન ખાને પોતાના ફૅન્સ અને પ્રજાને સરબજીતના ઝુટકારા માટે પાકિસ્તાન સરકારને ઑનલાઇન અરજી મોકલવાની ઝુંબેશમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. સરબજીત ઉપર ગત 26મી એપ્રિલના રોજ જેલમાં હુમલો થયો હતો અને ગઈકાલે રાત્રે તેમનું મોત થઈ ગયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X