નાના પડદે સાકાર થશે વિષ્ણુનો નવમો અવતાર!
મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૌદ્ધ ધર્મના પ્રણેતા ભગવાન બુદ્ધને હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુનો નવમો અવતાર કહેવામાં આવે છે અને તેમના દ્વારા ઈશ્વરના સાક્ષાત્કાર માટે કરવામાં આવેલ કઠોર તપસ્યા આજે પણ અનેક મુમુક્ષુઓ માટે પથ-દર્શક છે. ભગવાન વિષ્ણુના આ નવમા અવતાર આગામી રવિવારે નાના પડદે અવતરવા જઈ રહ્યાં છે.

હા જી, ભગવાન બુદ્ધ પર આધારિત શ્રેણી બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર શરૂ થવા જઈ રહી છે. મહત્વની બાબત એ છે કે આ સીરિયલ માટે ઝી ટીવીએ રામાયણનો સમય બદલ્યો છે. આ સીરિયલને મહાભારત અને આમિર ખાનના લોકપ્રિય શો સત્યમેવ જયતેનો ટાઇમ સ્લૉટ ફાળવવામાં આવ્યો છે.
બુદ્ધના નિર્માતા બી. કે. મોદી આ ટાઇમ સ્લૉટ ફાળવાતાં ખુશ છે. તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે બુદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત અને સત્યમેવ જયતેના ટાઇમે પ્રસારિત થશે. બુદ્ધની ઐતિહાસિક યાત્રા લોકો પોતાના પરિવાર સાથે જોઈ શકશે.
ધર્મેશ દિગ્દર્શિત ટેલીવિઝન સીરિયલ બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
