સલમાન ખાને મારુ કરિયર બરબાદ કરી નાખ્યું, તેઓ નાની સોચ ના વ્યક્તિ છે
આવું કહેવું છે કે બિગબોસ ના કન્ટેસ્ટન્ટ આકાશ દીપ સહેગલનું. ટેલિવિઝનના ફેમસ ચેહરા આકાશદીપે સલમાન ખાન પર આરોપ લગાવતા કહ્યું છે કે "હું કોઈનું પણ કરિયર બરબાદ કરવા માટે પીઆર નથી રાખતો. મારી સોચ આટલી નાની અને ગંદી નથી. હું 10 લોકોને સાથે લઈને નથી ચાલતો કે જેનાથી હું વધારે પાવરફૂલ દેખાવું"
આપણે જણાવી દઈએ કે આકાશદીપ સહેગલ વર્ષ 2011માં બિગબોસ 5ના કન્ટેસ્ટન્ટ રહી ચુક્યા છે. શો દરમિયાન આકાશદીપની સલમાન ખાન સાથે અનબન થઇ ચુકી હતી. તેમની લડાઈ ખુબ જ વધી પણ હતી.

આકાશદીપે શો પૂરો થયા બાદ સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે સલમાને તેમને માર્યો હતો. આજે 5 વર્ષ પછી પણ આકાશદીપ એવું જ માને છે કે સલમાન ખાનના કારણે જ તેમનું કરિયર પૂરું થઇ ગયું.
બિગબોસ 5 પછી આકાશદીપ કોઈ પણ ટીવી શોમાં નથી દેખાયા. હાલ તો હિન્દી ટેલિવિઝનથી આગળ વધીને આકાશદીપ તમિલ સિનેમા તરફ વધી ચુક્યા છે.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
