પડદા ઉપર કદરૂપા દેખાવું રિસ્કી : રોહિત ખુરાના
મુંબઈ, 6 મે : ટેલીવિઝન શ્રેણી દિલ કી નઝર સે : ખૂબસૂરત ફિલ્મમાં કદરૂપા દેખાતાં માધવનો રોલ કરી રહેલાં અભિનેતા રોહિત ખુરાના કહે છે કે આ પ્રકારનો રોલ ભજવવો એક મોટો પડકાર હતો, કારણ કે મોટાભાગે અભિનેતાઓ આવી ભૂમિકાઓ ભજવવાનો ઇનકાર કરી દે છે.

રોહિતે શોના સેટ ઉપર જણાવ્યું - ટેલીવિઝન ઉપર થોડાંક જ અભિનેતાઓ એવાં છે કે જેઓ પડદા ઉપર કદરૂપા દેખાવાનો જોખમ ઉપાડે છે. પોતાના પાત્ર સાથે દર્શકોને ગમવું એક મોટો પડકાર હતો.
ગત 25મી ફેબ્રુઆરીએ સોની ટીવી ઉપર શરૂ થયેલ સીરિયલ દિલ કી નઝર સે : ખૂબસૂરતમાં સૌમ્યા સેઠ તથા અભિષેક મલિક પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ શોએ પોતાના 50 એપિસોડ પૂર્ણ કર્યાં છે.












Click it and Unblock the Notifications
