Bigg Boss 9: ઐશ્વર્યા રાયની જઝ્બા અંગે સાંભળીને ભાવુક થયા સલમાન ખાન!
સલમાન ખાને હાલમાં જ બિગ બોસ 9ના લોન્ચ સમયે મિડીયા સાથે ઘણી મસ્તી કરી હતી. આ સમયે બિગ બોસના ભૂતપૂર્વ પાર્ટીસીપેન્ટસ પણ હાજર રહ્યાં હતા, જેમને સલમાને ટ્રબલમાં નાખ્યા હતા. બિગ બોસ-9ની થીમ છે ડબલ ટ્રબલ. જેના કારણે આ વખતે પાર્ટીસીપેન્ટસ જોડીઓમાં જોવા મળશે.
સલમાન ખાનને મિડીયાએ ઘણાં સવાલ કર્યાં. મિડીયાએ સલમાનને શાહરૂખથી લઇને ઐશ્વર્યા રાય સુધીના સવાલો પૂછ્યા હતા. જો કે સલમાને પણ ઇવેન્ટની શરૂઆતમાં જ કહ્યું હતુ કે આજે મિડીયા તેમને કોઇ પણ સવાલ પૂછી શકે છે. તો સામે મિડીયાએ પણ આ વખતે કોઇ પણ સવાલ પૂછવાની તક છોડી નહતી.
તો આવો જાણીએ કે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને સલમાનને સવાલ કરવામાં આવ્યો ત્યારે સલમાને શું જવાબ આપ્યો હતો.

સલમાને કહ્યું કંઇ પણ પૂછો
સલમાન ખાને બિગ બોસ-9ની પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા પહેલા જ કહીં દીધુ હતુ કે જેને જે પૂછવુ હોય તે પૂછી શકે છે. સલમાન દરેક સવાલનો જવાબ આપશે.

છેલ્લો સવાલ
સલમાનની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન સૌથી છેલ્લો સવાલ હતો કે ઐશ્વર્યા રાય બચ્ચનની જઝ્બાને બિગ બોસ-9માં પ્રમોટ કરવામાં આવશે.

જઝ્બા ટીમ આવશે બિગ બોસ-9
મિડીયાએ પૂછ્યું હતુ કે જઝ્બાની ટીમ બિગ બોસ-9માં આવશે કે નહીં.

સલમાને કહ્યું કે તમને ખબર હતી કે આ છેલ્લો પ્રશ્ન છે?
સલમાન ખાને પણ આ સવાલ સાંભળતા જ હસીને કહ્યું કે શું તમને ખબર હતી કે આ છેલ્લો સવાલ હશે.

ભાવુક કરી દીધો તમે
સલમાન ખાને આ સવાલનો જવાબ તો ના આપ્યો પરંતુ કહ્યું કે આ સવાલ પૂછીને તમે ભાવુક કરી દીધો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
