આશ્રમ 2- બૉબી દેઓલ લાશે બેડરૂમ સીન કરી દુખી થઈ હતી ત્રિધા ચૌધરી, આ હતું કારણ
આશ્રમ 2- બૉબી દેઓલ લાશે બેડરૂમ સીન કરી દુખી થઈ હતી ત્રિધા ચૌધરી, આ હતું કારણ
બૉબી દેઓલની મશહૂર વેબ સીરીઝ આશ્રમ હાલ ઘણી ચર્ચામાં ચાલી રહી છે અને તેની પાછળનો વિવાદ ચાલી રહ્યો છે. કેટલાય લોકો દ્વારા પ્રકાશ ઝાની આ ફિલ્મ પર ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ હાલ વેબ સીરીઝથી એક કલાકારનું નિવેદન તેજીથી વાયરલ થઈ રહ્યું છે જે ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી ત્રિધા ચૌધરીની જેમમે આશ્રમથી પોતાની એક અલગ છાપ છોડી છે અને લોકોને બહુ પસંદ આવી છે.
આ સીરીઝમાં તેમણે કેટલાય ઈન્ટિમેટ સીન્સ આપ્યા છે અને તેમાથી મોટાભાગના બૉબી દેઓલ સાથે જ છે. સમાચાર આવ્યા કે બૉબી દેઓલ સાથે ઈન્ટીમેટ સીન્સ આપ્યા બાદ ત્રિધા ઘણી દુખી થઈ ગઈ હતી. આ વાતનો ખુલસો ખુદ ત્રિધાએ કર્યો છે. ત્રિધાએ કહ્યું કે... સીન શૂટ થયા બાદ મને ડર લાગી રહ્યો હતો કે આ શૂટ થયા બાદ લોકો આને એડિટ કરી ખોટી રીતે પોસ્ટ ના કરી દે.
આગળ શું બોલી ત્રિધા
લોકોને સમજમાં નથી આવતું કે અમે આ રોલને માત્ર નિભાવી રહ્યા છીએ પરંતુ અસલિયમાં આવું કંઈ નથી હોતું.
બેડરૂમ સીન
આ ઉપરાંત ત્રિધાએ કહ્યું કે આવા સીન્સ કેવી રીતે શૂટ કરવામા આવે છે તે કોઈ નથી જાણતું. મારો આ બેડરૂમ સીન ઓશિકાં સાથે શૂટ કરવામાં આવ્યો હતો.
કંફર્ટ ફીલ કરાવ્યું
જે સમયે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રૂમમાં કેટલાય લોકો હાજર હતા. બૉબી દેઓલે મને ખુબ કમ્ફર્ટ ફીલ કરાવ્યું હતું અને તેઓ પોતે પણ પરણેલા છે.
નર્વસ નહોતી થઈ રહી
તેઓ બહુ સારા માણસ છે અને તે દરમ્યાન હું બિલકુલ પણ નર્વસ નહોતી થઈ રહી. આ ઉપરાંત પણ તેમણે કેટલાય વાતો જણાવી.
ફેન ફોલોઈંગ
ત્રિધા ચૌધરીનું આ નિવેદન તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને આ સીરીઝ બાદ ત્રિધાની ફેન ફોલોઈંગ ખુબ વધી ગઈ છે.
અભિનેત્રી માનુષી છિલ્લર બિકિની ફોટાએ લગાવી આગ, ઈન્ટરનેટ પર વાયરલ થઈ