Ahmedabad rain : અમદાવાદમાં સાબરમતિ નદી ઉફાન પર, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
Ahmedabad rain : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરમતિ નદી સતત ઉફાન પર જોવા મળી રહી છે. સતત પાણીની આવકને પગલે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવ્યું છે.
હાલની સ્થિતીએ આશરે 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે જળપ્રવાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

અન્ય જળાશયોમાંથી પણ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક અને સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા મેઈન કેનાલમાંથી પણ 6,977 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે.
આ નિર્ણયથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
More From
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
