Ahmedabad rain : અમદાવાદમાં સાબરમતિ નદી ઉફાન પર, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
Ahmedabad rain : ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સાબરમતિ નદી સતત ઉફાન પર જોવા મળી રહી છે. સતત પાણીની આવકને પગલે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવ્યું છે.
હાલની સ્થિતીએ આશરે 20,645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના માટે બેરેજના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે જળપ્રવાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

અન્ય જળાશયોમાંથી પણ પાણીનો નિકાલ થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક અને સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા મેઈન કેનાલમાંથી પણ 6,977 ક્યુસેક પાણીનો નિકાલ થઈ રહ્યો છે.
આ નિર્ણયથી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
