વીડિયો: MSG-2 ફિલ્મમાં બાબા રામ રહીમે આદિવાસીઓને શેતાન કહ્યા!
ધાર્મિક સંસ્થા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ અને પોતાને ભગવાનના સંદેશવાહક તરીકે રૂપેરી પડદે બતાવતા સંત ગુરમીત રામ રહીમની ફિલ્મ મેસેન્જર ઓફ ગોડ 2 (MSG-2) હવે વિવાદોમાં ફસડાઇ પડી છે. શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મને જોઇને છત્તીસગઢના લોકો રોષે ભરાઇ ગયા છે.

જેની પાછળ કારણભૂત છે આ ફિલ્મમાં ગુરમીત રામ રહીમ દ્વારા બોલવામાં આવેલો એક ડાયલોગ જેમાં તે કહે છે કે "આપને એક બહુત બડી ગલતી કર દી, આદિવાસિઓ કે ઇલાકે મેં આ કર. ના તો યે ઇન્સાન હૈ ના હી જાનવર. યે શેતાન હૈ શેતાન". જે બાદ ઝારખંડના મુખ્યમંત્રી રધુબરદાસે આ ફિલ્મને ઝારખંડમાં બેન્ડ કરી દીધી છે. ત્યારે આ વિવાદિત ડાયલોગને સાંભળો નીચેના આ વીડિયોમાં...
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
