મહારાષ્ટ્રના થાણેમાં હેલિકોપ્ટર ક્રેશ, 5ના મોત
પુણે, 29 સપ્ટેમ્બર : મળી રહેલા સમાચાર અનુસાર મહારાષ્ટ્રના થાણેમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર પાંચેય લોકોના મૃત્યુ થયાના સમાચાર છે.
રવિવારે આ હેલિકોપ્ટરે મુંબઇથી ઓરંગાબાદ જવા માટે ઉડાન ભરી હતી. પરંતુ 15 મિનિટ બાદ જ તેનું મુંબઇ એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો. પોલીસે ઘટનાસ્થળેથી હેલીકોપ્ટરનો કાટમાળ મેળવી લીધો છે.

જોકે આ હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
