રૂપાલમાં પલ્લી દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

ગાંધીનગરના એસપી શરદ સિંઘલે કહ્યું છે, '' રૂપાલમાં વર્ધ્યવાની માતાની પલ્લીનો કાર્યક્રમ હર સાલ યોજાય છે, પરંતુ આ વર્ષે કાર્યક્રમ દરવર્ષ કરતા એક કલાક મોટો હતો. આ તકે હજારો ભાવિકો ઉમટ્યા હતા. તે વેળાએ આ દુર્ઘટના ઘટી હતી.''
તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 54 વર્ષિય અલકા ભટ્ટનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજા થવા પામી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
નવારત્રીના નવમા નરોતે દરવર્ષે રૂપાલ ગામે વર્ધ્યવાની માતાની પલ્લલીનું આયોજન કરવામાં આવે છે. જે અર્ધરાત્રીએ શરૂ થાય છે અને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજે 12 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ભાગ લેતા હોય છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
