રૂપાલમાં પલ્લી દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

ગાંધીનગરના એસપી શરદ સિંઘલે કહ્યું છે, '' રૂપાલમાં વર્ધ્યવાની માતાની પલ્લીનો કાર્યક્રમ હર સાલ યોજાય છે, પરંતુ આ વર્ષે કાર્યક્રમ દરવર્ષ કરતા એક કલાક મોટો હતો. આ તકે હજારો ભાવિકો ઉમટ્યા હતા. તે વેળાએ આ દુર્ઘટના ઘટી હતી.''
તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 54 વર્ષિય અલકા ભટ્ટનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજા થવા પામી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
નવારત્રીના નવમા નરોતે દરવર્ષે રૂપાલ ગામે વર્ધ્યવાની માતાની પલ્લલીનું આયોજન કરવામાં આવે છે. જે અર્ધરાત્રીએ શરૂ થાય છે અને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલે છે, જેમાં અંદાજે 12 લાખ જેટલા શ્રદ્ધાળુંઓ ભાગ લેતા હોય છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
