GSEB: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરીણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, અને સંસ્કૃત માધ્યમનું 73.27 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ પરીણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યુ.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 13 ટકા નીચુ પરીણામ આવ્યુ છે. ગયા વર્ષે 86.91 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. સૌધી વધારે પરીણામ ધરાવતુ કેન્દ્ર વાંગધ્રા 95.85 ટકા છે. સૌથી ઓછુ પરીણામ ધરાવતુ કેન્દ્ર દેવગઢબારિયા 36.28 ટકા છે. સૌથી વધી પરીણામ ધરાવતો જિલ્લો કચ્છ 84.59 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સૌથી ઔછુ પરીણામ ધરાવતો જિલ્લો દાહોદ 54.67 ટકા પરીણામ આવ્યુ છે. 100 ટકા પરિણામ ધરાવતા 311 કેન્દ્રો છે. 10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.
સામાન્ય પ્રવાહમા સૌથી ઉચ્ચુ પરીણામ ભાષાના વિષયોનુ છે. ઇંગ્લીશમાં 94.37 ટકા, હિન્દી માં 94.91 અને ગુજરાતીનું 91.99 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે શાસ્ત્રોમાં આર્થશાસ્ત્ર, ત્તવજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં અનુક્રમે 88.32, 76.69 અને 88.80 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે.
વિદ્યાર્થીઓને ગુણપત્રક અને એસ.આર શાળાવાર મોકલવામાં અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફ્તર ચકાસણી, નામ સુધારણઆ ગણ તુટ અસ્વીકાર અને પરીક્ષા પૂન ઉપસ્થિત થવા માટેની જરુરી સૂચના આગામી દિવસોમાં જાણ કરવાામા ંઆવશે.
-
Mojtaba Khamenei : કોણ છે ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઈ? -
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા











Click it and Unblock the Notifications
