સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં નવા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યુ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં જિલ્લા પંચાયત કચેરીને નવા સરકીટ હાઉસથી જોડતા નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણાએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને લોકો માટે ખુલ્લો મુક્યો.

5 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજ અગાઉના કોઝવેને બદલવા માટે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ જિલ્લાના મૂળી, સાયલા અને ચોટીલા તાલુકામાંથી આવતા લોકોની અવરજવરને સરળ બનાવશે.
આ સિવાય તે ચોમાસા દરમિયાન રહેવાસીઓને રાહત આપશે. અગાઉનો કોઝવે આ સમયગાળા દરમિયાન બંધ રહેતો હતો.
આ સિવાય આજ વિસ્તારમાં અન્ય એક બ્રિઝ પણ બની રહ્યો છે. જેનો અંદાજિત ખર્ચ 25 કરોડ આપસાપ હશે.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
