UCC ના વિરોધમાં આપ નેતાએ પક્ષમાંથી આપ્યુ રાજીનામુ
આમ આદમી પાર્ટીએ UCC ને સર્થન આપતા ગુજરાતના આદિવાસીઓ ભારે નારાજગી જોવા મળી રહી છે. પહેલા ચૈતર વસાવાએ રાજીનામાંની ચિમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ પ્રફુલ વસાવાએ રાજુનામુ ધરી દેતા આપમાં બડકો થયો હતો.

કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બીલ લાવા જઇ રહી છે. જેને અરવિંદ કેજરીવાલે સમર્થન જાહેર કરતા ગુજરાતમાં આદિવાસી નારાજ થયા હતા. આપ નેતા પ્રફુલ વસાવાએ આપમાથી રાજીનામુ આપી દેતા ચકચાર મચી ગઇ છે. ચૈતર વસાવાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની ચિમકી આ પહેલા ઉચ્ચારી હતી.
આ બિલને લઇને આદિવાસી સમાજને ડર લાગી રહ્યો છે કે, આ બીલથી તેમના રિતરિવાજોને અસર થશે. તેમજ સમાજને ભારે અન્યાય થશે. તેને લઇને આ કારણોસર કેટલાક દિવસથી ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
2022 નાંદોદથી વિધાનસભા ચૂંટણી લડનાર પ્રફુલ વસવાનું માનવુ કહેવુ છે કે, યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણ પરનો હુમલો છે. તેનાથી આદિવાસીનું રક્ષણ નહી થાય.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?





Click it and Unblock the Notifications
