UCC ના વિરોધમાં આપ નેતાએ પક્ષમાંથી આપ્યુ રાજીનામુ
આમ આદમી પાર્ટીએ UCC ને સર્થન આપતા ગુજરાતના આદિવાસીઓ ભારે નારાજગી જોવા મળી રહી છે. પહેલા ચૈતર વસાવાએ રાજીનામાંની ચિમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ પ્રફુલ વસાવાએ રાજુનામુ ધરી દેતા આપમાં બડકો થયો હતો.

કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બીલ લાવા જઇ રહી છે. જેને અરવિંદ કેજરીવાલે સમર્થન જાહેર કરતા ગુજરાતમાં આદિવાસી નારાજ થયા હતા. આપ નેતા પ્રફુલ વસાવાએ આપમાથી રાજીનામુ આપી દેતા ચકચાર મચી ગઇ છે. ચૈતર વસાવાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની ચિમકી આ પહેલા ઉચ્ચારી હતી.
આ બિલને લઇને આદિવાસી સમાજને ડર લાગી રહ્યો છે કે, આ બીલથી તેમના રિતરિવાજોને અસર થશે. તેમજ સમાજને ભારે અન્યાય થશે. તેને લઇને આ કારણોસર કેટલાક દિવસથી ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
2022 નાંદોદથી વિધાનસભા ચૂંટણી લડનાર પ્રફુલ વસવાનું માનવુ કહેવુ છે કે, યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણ પરનો હુમલો છે. તેનાથી આદિવાસીનું રક્ષણ નહી થાય.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
