અખિલેશ સરકારે RTIના પૂર્વાલોકનમાંથી લોકાયુક્ત કચેરીને બાકાત કરી

લોકાયુક્તના માહિતી અધિકારી અરવિંદ કુમાર સિંઘલે ગયા શુક્રવારે મુરાદાબાદના આરટીઆઇ કાર્યકર્તા સલીમ બેગની અરજી પર રાજ્ય માહિતી આયોગમાં હાજરી દરમિયાન આપવામાં આવેલી લેખિત માહિતીમાં જણાવ્યું કે "આરટીઆઇની કલમ આઠ અંતર્ગત તપાસ એજન્સીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. લોકાયુક્ત એકમ તપાસ એજન્સી છે. આ આધારે શાસન દ્વારા 3 ઓગસ્ટ 2012ના રોજ આ અંગે સરક્યુલર બહાર પાડીને લોકાયુક્ત કાર્યાલયને માહિતીના અધિકાર અધિનિયમ 2005ના દાયરાની બહાર કર્યો છે."
આ મહત્વપૂર્ણ બદલાવને લઇને ઉત્તર પ્રદેશ સરકાર વધારે ઉત્સાહિત બની છે. બેગે જણાવ્યું હતું કે તકેદારી કોર્ટ હુકમ હેઠળ આરટીઆઇ ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
