દોડશે અમદાવાદ જોડાશે ભારતઃ રિવરફ્રન્ટ ખાતે ‘રન ફૉર યુનિટી’
ગાંધીનગર, 31 ઓક્ટોબરઃ 31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટ ખાતે ‘રન ફૉર યુનિટી'ની શરૂઆત કરી હતી.
રન ફૉર યુનિટીમાં એનસીસી, એનએસએસ, હોમગાર્ડ્સ સહિત શહેરની જનતાએ ભાગ લીધો હતો. રન ફૉર યુનિટીનો ઉદ્દેશ્ય સમગ્ર રાષ્ટ્રને એકતાના તાંતણે જોડવાનો છે અને એ જ હતુસર દર વર્ષે ગુજરાત સહિત ભારતના વિવિધ સ્થળોએ સરદાર પટેલ કે જેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે, 31 ઓક્ટોબરે તેમની જન્મજયંતીએ રન ફૉર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી રન ફૉર યુનિટીને નિહાળીએ.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ‘રન ફૉર યુનિટી'
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું










Click it and Unblock the Notifications
