CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
ગાંધીનગર, 6 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે વિધાનસભા પરિસરમાં નિર્મીત મંત્રીઓના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમયે ખાસ વાત એ હતી કે તેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
મગનભાઇ શંભુજી નિનામા આદિવાસી છે અને તેઓ ચોથા વર્ગના કર્મચારી છે. તેમણે મોદી સહિત મંત્રીઓના કાફલાની હાજરીમાં રિબિન કાપી હતી અને દિપ પ્રાગટ્ય કર્યું હતું. સંકુલ-2ની વાત કરવામાં આવે તો, આધુનિક સમિતિ ખંડથી લઇને ઓડિટોરિયમ સહિતની સુવિધામાં આ સંકુલમાં છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણો સંકુલમાં લગાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા સચિવાલયની સમીપે ૧૭૦૦૦ ચોરસ મીટરમાં નિર્મિત ચાર માળના આ સ્વર્ણિમ સંકુલ-ર માં રાજ્ય કક્ષાના મંત્રીઓની કચેરીઓનો કાર્યારંભ થશે. અતિ આધુનિક અગ્નિશમન સુવિધાઓ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ તથા ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીની સવલતો ધરાવતા આ સ્વર્ણિમ સંકુલ-ર માં એક સભાગૃહ, ચાર સમિતિ ખંડ અને કોર્ટયાર્ડની સુવિધા ઉપલબ્ધ છે. સંકુલનાં ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મહેમાન તથા સુરક્ષા વ્યવસ્થા માટે ગાંધીનગર જીલ્લા પોલીસ વડા સહિતની પોલીસ બંદોબસ્તમાં હાજર રહી હતી.

સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે વિધાનસભા પરિસરમાં નિર્મીત મંત્રીઓના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન
સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

જુદા જુદા વિભાગનોની મુલાકાત
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
