બળાત્કાર ન કરી શક્યો તો કરી નાંખી હત્યા, પ્રિન્સિપાલે લજવ્યું સરસ્વતીનું મંદિર
ગુજરાતમાં બળાત્કારના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. બળાત્કારનો કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે, જ્યા એક શાળાના આચાર્યએ શિક્ષાના મંદિરને લજવ્યું હતું. પીડિત છોકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તેની સાથે આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર, દાહોદમાં બે દિવસ પહેલા પ્રાથમિક શાળાની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ છોકરી પ્રથમ ધોરણમાં ભણતી હતી. પોલીસે આ અંગે તપાસ કર્યા બાદ શાળાના આચાર્યની ધરપકડ કરી હતી.
શાળાના આચાર્ય દ્વારા બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
જ્યારે બાળકીએ બળાત્કારનો વિરોધ કર્યો તો આચાર્ય દ્વારા તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ બાળકીની લાશને પોતાની કારમાં રાખી દીધી. જે બાદ આચાર્યે બાળકીની લાશ શાળાના પાછળના ભાગમાં ફેંકી હતી. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દાહોદના સીંગવડની તૌરાની પ્રાથમિક શાળાની છે. આ કેસમાં આરોપી પ્રિન્સિપાલની ઓળખ ગોવિંદ નાટ છે. આ બાળકી સીંગવડ તાલુકાના પીપળીયા ગામની રહેવાસી હતી. છોકરી છ વર્ષની હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
