Cyclone Biparjoy : કંડલા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયુ, કાંઠા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ
અરબ સાગરમાંથી ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહેલા વાવાઝોડા બિયરજોયને લઈને તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત જગ્યા ખસેડાઈ રહ્યા છે ત્યારે હવે કંડલા બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયુ છે.
ગુજરાતના સૌથી મોટા બંદરોમાંથી એક કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. આ સિવા પુરા કચ્છના વિવિધ દરિયાકાંઠે રહેતા લોકોને ખસેડવા કવાયત ચાલી રહી છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. નલિયા પ્રાંત અધિકારીએ મિટિંગ બોલાવીને કાંઠા વિસ્તારના 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે.
વાવાઝોડુ ભયંકર રીતે કાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યાકે તંત્ર ઓછામાં ઓછી જાનમાનની હાનિ થાય તેવા પ્રયાસો કરી રહ્યુંં છે. આ ક્રમમાં જ નલિયા પ્રાંત અધિકારીએ 20 જેટલા ગામોના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા આદેશ કર્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
