ડાંગઃ ઈસાઈ બનેલા 144 આદિવાસીઓએ પાછો હિન્દુ ધર્મ અપનાવ્યો
ડાંગઃ ઈસાઈ બનેલા 144 આદિવાસીઓએ પાછો હિન્દુ ધર્મ અપનાવ્યો
ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લામાં આદીવાસી સમુદાયના 144 સભ્યોએ હિન્દુ ધર્મમાંથી ઇસાઇ ધર્મ અપનોવ્યો હતો ત્યારે તેઓ ફરી પાંચ વર્ષે હીન્દુ ધર્મમાં પાછા ફર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના શિવરીમલ આશ્રમની સાધ્વી યશોદા દીદીએ કહ્યું ક વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી કેટલાક સ્થાનિક ધાર્મિક નેતાઓએ ભોગડિયા ગામમાં કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

તેમણે કહ્યું કે, "આ વારલી આદિવાસીઓને પાંચ વર્ષ પહેલા મિશનરીઓએ ઈસાઈ ધર્મ અપનાવવા માટે લાલચ આપી હતી. તેમણે હાલમાં જ અમારો સંપર્ક કર્યો, કહ્યું કે તેઓ આ ધર્મનું પાલન કરીને ખુશ નથી." તેમણે કહ્યું કે "તેઓ હિન્દુ ધર્મમાં પરત આવવા માંગતા હોય આજે અમે ઘર વાપસી કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી."
જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમાજના લોકો સૌથી વધુ ધર્મ પરિવર્તન કરાવતા રહે છે, જેના ઘણા કારણોમાના કેટલાકની વાત કરીએ તો, તેમને મળતી અસુવિધા, વિકાસથી વંચિતપણુ, શિક્ષણથી વંચિતપણુ, બેરોજગારી, ગરીબી વગેરે જેવા કારણોસર તેઓ ધર્મ પરિવર્તન કરતા હોય છે. હજી કેટલાય એવા આદિવાસી ગામડાં છે જ્યાં વિકાસના નામે મીંડુ જ જોવા મળે છે. ત્યારે જે તે લોકોને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મદદના નામે લોભામણી કોશિશો કરવામાં આવે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?








Click it and Unblock the Notifications
