બદનક્ષી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમન્સ રદ્દ કરવા દાદ માંગી
દિલ્હના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ સેસન્સ કોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને વિવાદાસ્પદ નિેવેદન કરવા બાદલ બદનક્ષીનો કેસમાં સમન્સ પાઠવામાં આવ્યુ હતુ. જેને અરવિંદ કેજરીવાલ અને સંજયિસહે સેસેન્સ કોર્ટમાં રિવિજન અરજી કરવામાં આવી છે. આ મામલે કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિને નોટીસ મોકલીને વધુ સુનવણી 5 ઓગસ્ટે કરશે.

More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
