બદનક્ષી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમન્સ રદ્દ કરવા દાદ માંગી
દિલ્હના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ સેસન્સ કોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને વિવાદાસ્પદ નિેવેદન કરવા બાદલ બદનક્ષીનો કેસમાં સમન્સ પાઠવામાં આવ્યુ હતુ. જેને અરવિંદ કેજરીવાલ અને સંજયિસહે સેસેન્સ કોર્ટમાં રિવિજન અરજી કરવામાં આવી છે. આ મામલે કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિને નોટીસ મોકલીને વધુ સુનવણી 5 ઓગસ્ટે કરશે.













Click it and Unblock the Notifications
