For Quick Alerts
For Daily Alerts
ચૂંટણી પંચે કૃષિ મંત્રી દિલિપ સંઘાણીને નોટિસ ફટકારી
આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે પાઠવેલી નોટિસ અંગે જણાવ્યું કે "અમારા ધ્યાનમાં આવ્યું હતું કે દિલિપ સંઘાણીએ 4 ઑક્ટોબરે અમરેલીમાં એક રોડનું ખાત મૂહૂર્ત કર્યું હતું. આ કારણે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. અમે તેમને આ મુદ્દે લેખિતમાં જવાબ આપવા જણાવ્યું છે."
ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતા અમલી બનતા જ રાજ્યભરમાંથી જાહેર કાર્યક્રમોના પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા છે. સરકારી સુવિધાઓ જમા કરાવી દેવામાં આવી છે.
Comments
election code of conduct dilip sanghani amareli election commission ચૂંટણી આચારસંહિતા દિલિપ સંઘાણી અમરેલી ચૂંટણી પંચ
English summary
EC sent notice to Dilip Sanghani break election code of conduct
Story first published: Wednesday, October 10, 2012, 17:56 [IST]