વાવાઝોડા વચ્ચે ઓખામાં કોલસાના ઢગલામાં આગ, લાખો ટન કોલસો બળીને ખાક થયો
એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે વાવાઝોડુ ટકરાયુ છે તો બીજી તરફ ઓખામાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં આગ લાગવાને કારણે લાખો ટન કોલસો બળીને ખાક થઈ ગયો છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, ઓખામાં રખાયેલા લાખો ટન કોલસામાં આગ લાગતા આ કોલસો બળીને ખાક થઈ ગયો છે. માહિતી અનુસાર ઓખા બંદરે રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં આ ભીષણ આગ લાગી છે.

અહેવાલો અનુસાર, આ કોલસામાં આગ લાગવા પાછળ ભારે પવન જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યુ છે. વાવાઝોડાના લીધે ભારે પવન ફૂંકાતા કોલસામાં ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
સૂત્રો અનુસાર, ભારે પવનના કારણે આગ લાગી છે અને આગ ઝડપથી પુરા ઢગલામાં ફેલાઈ રહી છે. હાલ આગની સ્થિતી એ છે કે દુરથી પણ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
