અમદાવાદમાં મોડી રાત્રે ફાયરિંગઃ સોનાના વેપારીનું મોત

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર, મેમનગર ખાતે રાત્રીના સમયે બે બાઇક સવાર પલ્સર પર આવ્યા હતા અને વેપારી પંકજ ભગોડિયા પર ફાઇરિંગ કરીને જતા રહ્યાં હતા. જેમાં વેપારી પંકજને ગંભીર ઇજા પહોંચી હતી, તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા પરંતુ છાતીના ભાગે ગોળી વાગી હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક અગ્રવાલ ટાવરમાં સોના-ચાંદીનો શો રૂમ ધરાવે છે. દરરોજની જેમ પંકજભાઇ તેમના મોટા ભાઇ વિજયભાઇને લઇને નિકળ્યા હતા અને તેમને ઘરે ઉતારીને પોતાના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. શાંત રાત્રીમાં અચાનક ફાયરિંગના એક પછી એક બે રાઉન્ડ સાંભળવા મળતાં સ્થાનિક રહીશો એકત્ર થઇ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે બાઈક સવાર બે યુવાનો વિરુદ્ધ લૂંટ અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી








Click it and Unblock the Notifications
