ભરૂચ : અંદાડા ગામના ગુમ સરપંચની લાશ મળી!
ભરૂચનાં અમરતપુરા ગામની સીમમાં ખુલ્લી જમીનમાં અર્ધ દટાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ થઇ દોડતી. વધુ જાણો અહીં.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ સરપંચ ગુમ થયા ફરિયાદ પોલીસને મળી હતી. સરપંચ ૮ દિવસ પહેલા ઘરે મંદિર જવાનું કહી નીકળ્યા બાદ સરપંચ પરત ઘરે ન ફરતા સરપંચના પરિવારજનોર ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ તપાસ કરતા સરપંચ પત્તો ન હતો મળી આવ્યો. આજે વહેલ સવારે પોલીસને મેસેજ મળતા અમરતપુરા ગામની સીમમાં ખુલ્લી જમીનમાં અર્ધ દટાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરતા મૃતદેહ સરપંચ હોવાનો ખુલાસો થયો હતો.

સરપંચના મૃતદેહ મળ્યાના સમાચાર મળતા સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આરોપીએ સરપંચની હત્યા કરી મૃતદેહને દાટી દીધો હશે, જેનાથી સરપંચનો મૃતદેહ ન મળે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વધુ તપાસ હાથધરી છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
