ગાંધીનગરમાં તસ્કરોએ કરી 4.70 લાખ રૂપિયાના દાગીનાની ચોરી
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તસ્કરોનો આતંક, પરિવારના સભ્યો વતનમાં ગયા અને તસ્કરો ફ્લેટમાંથી રૂપિયા 4.70લાખના દાગીના ચોરી ગયા
ગાંધીનગર સેક્ટર 21માં આવેલા સાર્થક એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય રમીલાબેન ભરતભાઈ મડિયા તેમની 2 દીકરી અને 1 દીકરા સાથે રહે છે. જ્યારે તેમના પતિ ભરતભાઇ ભાવનગરમાં માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવે છે. અને તેમનું વતન પણ ભાવનગર છે. થોડા દિવસ પહેલા વતનમાં આવેલા મકાનનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હોવાથી રમીલાબેન અને પરિવાર ના સભ્યો ભાવનગર ગયા હતા. આ દરમિયાન બુધવારે સવારે તેમના એપાર્ટમેન્ટ માં રહેતા પંકજ ભટ્ટે ફોન કર્યો હતો કે રમીલાબેન ના મકાનનું તાળું તૂટેલુ છે અને ચોરી થઈ છે.

જેથી રમીલાબેન અને પરિવારના સભ્યો તાત્કાલિક ગાંધીનગર આવ્યા હતા અને તપાસ કરતા ખબર પડી હતી કે તસ્કરોએ તિજોરી તોડી રૂપિયા 4.70 લાખની કિંમત ના દાગીના ની ચોરી કરી હતી. જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ હતી. આ અંગે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે એપાર્ટમેન્ટમાં સીસીટીવી ના હોવાના કારણે ગુનો ઉકેલવામાં પોલીસને મુશ્કેલી પડી શકે તેમ છે. પણ નવાઇની વાત તે પણ છે કે ગુજરાતની રાજધાની તેવા ગાંધીનગરમાં પણ તસ્કરોનો ત્રાસ એટલો જ ફેલાયેલો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
