ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3794 પોઝિટિવ કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3794 પોઝિટિવ કેસ
રવિવારે ગુજરાતમાં કોરોનાવાયરસના 3794 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે છેલ્લી 7 એપ્રિલ 2021 પછીના સૌથી ઓછા કેસ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાંથી 8734 દર્દીઓ સાજા થયા છે.

આ ઉપરાંત 11 એપ્રિલ બાદ સૌથી ઓછો મૃત્યુદર નોંધાયો છે, સ્વસ્થ્ય વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં 53 ગુજરાતી દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 9576 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આજના નવા કેસ ઉમેરતાં ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો 7 લાખ 88 હજાર 470 પર પહોંચ્યો છે. જ્યારે 7 લાખ 3 હજાર 760 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં હાલ 89.26% રિકવરી રેટ છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 75,136 છે.
ગુજરાતમાં પણ અમદાવાદ સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 569 કેસ નોંધાયા છે, જે બાદ વડોદરામાં 499 કેસ, સુરતમાં 445, રાજકોટમાં 303, જામનગરમાં 156, જૂનાગઢમાં 134 અને ગાંધીનગરમાં 76 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત મૃત્યુ પામેલા 53 દર્દીઓમાંથી અમદાવાદ અને સુરતના ક્રમશઃ 7-7 દર્દીઓ હતા. વડોદરા અને જામનગરથી 5 દર્દીના મોત થયાં. રાજકોટમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા અને જૂનાગઢમાં 2 દર્દી મૃત્યુ પામ્યા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
