ગુજરાત સરકારે કોડનાની અને બજરંગીની ફાંસીની અપીલ ટાળી

પટેલે જણાવ્યું કે આ કેસમાં એડવોકેટ જનરલની સલાહ લઇને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના કહેવા અંગે ગુજરાત સરકારે પહેલા દોષિતોની સજાને ફાંસીની સજામાં ફેરવવાની અપીલ કરવાની વાત કરી હતી.
આ કેસમાં માયા કોડનાનીને 28 વર્ષ અને બાબુ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં આઠ દોષિતોને પણ સજા સંભળાવવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જો ગુજરાત સરકાર સજા વિરુદ્ધ અપીલ કરવાનો ઇનકાર કરે છે તો એસઆઇટી આ કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં જશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
