ગુજરાત લોકાયુક્ત કેસ : 18મીએ ક્યુરેટિવ અરજીની સુનાવણી

સુપ્રીમ કોર્ટે ગત 15 માર્ચે રાજ્ય સરકાર દ્વારા આ મામલે દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર પાસે ક્યુરેટિવ પિટિશન રૂપે એકમાત્ર આખરી વિકલ્પ બચ્યો હતો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર વતી દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લિવ પિટિશન ફગાવી દેતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો.
ગુજરાતનાં રાજ્યપાલ ડો શ્રીમતી કમલા બેનીવાલે 25 ઓગસ્ટ, 2011ના રોજ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારની ઉપેક્ષા કરીને પૂર્વ ન્યાયમૂર્તિ આર એ મહેતાની ઘણાં વર્ષથી ખાલી પડેલી ગુજરાતના લોકાયુક્તની જગ્યા પર નિમણૂંક કરી દીધી હતી.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
