ગુજરાતમાં શિંદે વિરૂદ્ધ BJPના દેખાવો - ધરણાં

શિંદેએ "હિન્દુ આતંકવાદ" અને "ભગવા આતંકવાદ" જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ અને કેન્દ્રમાં બેઠેલી તેની સરકાર દેશમાં વિઘટનકારી વિચારો વ્યક્ત કરીને દેશને નુકસાન કરવાનું હલકું કૃત્ય કરી રહ્યા છે.
હિન્દુસ્તાનની સરહદે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાને બદલે આતંકવાદી કૃત્યો કરનાર દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન મળે તેવા વાણી-વિલાસ કોંગ્રેસના આગેવાનો દ્વારા વારંવાર કરવામાં આવે છે. દેશમાં આંતરીક સુરક્ષાના પ્રશ્નો કેન્દ્રની કોંગ્રેસ સરકારના કારણે ઉદ્ભવી રહ્યા છે.
વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર સામે ભાજપ સમગ્ર ગુજરાતમાં ધરણા અને દેખાવોના કાર્યક્રમો 24 જાન્યુઆરી, 2013ને ગુરૂવારના રોજ કરશે. આ કાર્યક્રમમાં મહાનગરોમાં અને અન્ય સ્થાનો ઉપર પાર્ટીના આગેવાનો - પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુ જામનગરમાં, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમભાઈ રૂપાલા કર્ણાવતી મહાનગરમાં, રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષા સ્મૃતિ ઇરાની વડોદરા મહાનગરમાં, જયંતિભાઈ બારોટ સુરત મહાનગરમાં, વિજયભાઈ રૂપાણી રાજકોટ મહાનગરમાં, કૌશિકભાઈ પટેલ નડિયાદ, શંકરભાઈ ચૌધરી પાલનપુર, બાલુભાઈ શુકલ આણંદ, આઇ કે જાડેજા ગાંધીનગર મહાનગરમાં, મનસુખભાઈ માંડવીયા ભાવનગર મહાનગરમાં અને અન્ય પ્રદેશના આગેવાનો પોતાના પ્રભારી જીલ્લામાં પણ ઉપસ્થિત રહેશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
