ગુજરાત સરકારે કરી પાંચ IAS અધિકારીઓની નિમણૂંક
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજ રોજ પાંચ IAS અધિકારીઓની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે.
બી. જે. પટેલ - નોંધણી માટે અધિક મહાનિરીક્ષક, વડોદરા ઝોન
કે. એસ. યાજ્ઞિક - સભ્ય સચિવ, ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર

એ. બી. પાંડોર - જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, iNDEXT-B, ગાંધીનગર
બી. બી. ચૌધરી - નિવાસી અધિક કલેક્ટર, ડાંગ - આહવા
બી. સી. પરમાર - ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી), અમદાવાદ.












Click it and Unblock the Notifications
