ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 92.53 ટકા આવ્યું
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 92.74 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેની સરખામણીએ 92.12 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઇ છે. અમદાવાદનાં મણિનગર ખાતે IIT-RAM શરૂ થશે એવી પણ આજે શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જ્યારે સૌથી ઓછું ડાંગ જિલ્લાનું પરિણામ 59 ટકા આવ્યું છે. પાસ થવામાં છોકરીઓએ કરતાં છોકરાઓએ મેદાન માર્યુ છે.
સિદ્ધપુર-મીઠાપુર
કેન્દ્રમાં
100
ટકા
પરિણામ
આવ્યું
છે.
162
વિદ્યાર્થીઓને
A1
ગ્રેડ,
3020
વિદ્યાર્થીઓને
A2
ગ્રેડ
પ્રાપ્ત
થયો
છે.
1.7
લાખ
વિદ્યાર્થીઓને
B+
ગ્રેડ
પ્રાપ્ત
થયો
છે.
10787
વિદ્યાર્થીઓ
JEEમાં
પાસ
થઇ
ગયા
છે.
A
Groupનું
પરિણામ
94.10
%
આવ્યું
છે.
B
Groupનું
પરિણામ
88.10
%
આવ્યું
છે.
AB
Groupનું
પરિણામ
89.06
%
આવ્યું
છે.
અંગ્રેજી માધ્યમનું પરિણામ 96.76 % આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 91.98 % આવ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિની 19 જેટલી ઘટનાઓ નોંધાઇ છે. 297 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. 2 શાળાઓમાં 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે.