હાર્દિક પટેલ અમદાવાદથી સોમનાથ સુધીની 'સંકલ્પ યાત્રા' કાઢશે
હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બરે અમદાવાદથી સોમનાથની ત્રણ દિવસીય 'સંકલ્પ યાત્રા' કાઢશે. અનામત આંદોલનને ફરી જાગ્રત કરવા હાર્દિક પટેલની તૈયારીઓ શરૂ. આ અંગે વધુ વાંચો અહીં.
હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 'સંકલ્પ યાત્રા' કાઢશે. જે અમદાવાદથી ગુરુવારે શરુ થશે અને 16 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે પુર્ણ થશે. આ યાત્રામાં અનામત અમારો અધિકારના સુત્ર સાથે 182 ગાડીના કાફલામાં હાર્દિક પટેલ સોમનાથ મહાદેવને ભાજપના અત્યાચારની અરજ કરશે. અત્રે નોંધનીય છે કે, બુધવારે અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રોડ શો અને બુલેટ ટ્રેનના ખાત મુહર્ત જેવા અનેક કાર્યક્રર્મો કરશે ત્યારે પાટીદાર આનમત આંદોલનની આગને ફરી જગાડવા હાર્દિકે પણ પુરી તૈયારી કરી લીધી છે. તો જાણો હાર્દિક પટેલનો સમગ્ર કાર્યક્રમ અહીં.

સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ
14/09/17 ને ગુરુવાર
- અમદાવાદ શીલજ ચાર રસ્તા : પ્રસ્થાન સવારે ૯ કલાકે
- વિરમગામ
- માલવણ બપોરે 12 કલાકે
- ધ્રાંગધ્રા : 3 કલાકે
- હળવદ ચોકડી 3:30 કલાકે
- મોરબી સીટી: 4 કલાકે
- ટંકારા 5:30 કલાકે
- પડધરી રાત્રિ રોકાણ: સભા રાત્રે 9 કલાક
15/09/17ને શુક્રવાર
- વીરપુર: સવારે 09 કલાકે
- જેતપુર: સવારે 10 કલાકે
- જેતલસર: 12 કલાકે બપોરે
- ચોકી
- વડાલ
- કેશોદ રોડ શો 5 કલાકે
- અજાબ: ૮ કલાકે સભા, રાત્રી રોકાણ
16/09/17ને શનિવાર
- કેશોદ થી સોમનાથ તરફ પ્રસ્થાન
More From
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
