પૂર્વ IPS સંજીવ ભટ્ટે સંઘ અને કાઉમાસુત્ર પર આ કેવી ટિપ્પણી કરી?
આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે ટ્વિટ પર કરી ટિપ્પણી. સંઘ પરિવાર વિષે કરેલી આ ટિપ્પણી હવે બન્યું વિવાદનું કારણ. જાણો શું છે આ ટિપ્પણી અને શું છે આ વિવાદ અહીં.
પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટે સંઘને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના લઇને હવે વિવાદ ઊભો થયો છે. સંજીવ ભટ્ટે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે "મેં સાંભળ્યું છે કે મનુસ્મૃતિની જેમ સંઘના લોકો કામસૂત્રનું એક પવિત્ર વર્ઝન લાવી રહ્યા છે. તે તેને કાઉમાસુત્ર કહેશે" સંજીવ ભટ્ટની આ ટિપ્પણી પછી સોશ્યલ મીડિયા પર તેમનું ટ્વિટ વાયરલ થઇ ગયું છે. અને અનેક લોકો આ અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ 1988 બેચના પૂર્વ આઇપીએસ અધિકારી છે. તેમની પર ગેરશિસ્તનો આરોપ છે. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સંજીવ ભટ્ટ અને ગુજરાત તથા મોદીના સાથેના તેમના સંબંધો પણ જગજાહેર છે. 2002માં થયેલા ગુજરાતના તોફાનો સમયે તેમણે ગુજરાતમાં બેઠેલી મોદી સરકારની ભૂમિકા પર સવાલો લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અનેક વાર મોદી, અમિત શાહ અને સંઘ પરિવાર તરફ ટિપ્પણી કરતા રહે છે. આ પહેલા પણ તેમણે તેમના ફેસબુક પર એક યુવતીનો યોગા કરતો વીડિયો મૂક્યો હતો. જેના કારણે પણ વિવાદ થયો હતો.
Just heard that, like Manusmriti, the Sanghis are going to have a sanitized version of the Kamasutra.
— Sanjiv Bhatt (IPS) (@sanjivbhatt) July 23, 2017
They'll call it the Cowmasutra.
😀😀
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
