ઇશરત કેસ : હવે CBI મોહન ઝાની પૂછપરછ શરૂ કરશે

સૂત્રો દ્વારા પ્રાપત માહિતી અનુસાર એક મહત્વના સાક્ષીને પોતાનું નિવેદન બદલી કાઢવાના આરોપમાં ઝાની પૂછપરછ થઇ શકે છે. આ સાક્ષીને પોતાની વાત બદલવા મજબૂર કરવા માટે ઝા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
હાલ ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસના આખરી દોરમાં પહોંચેલી સીબીઆઈ ગુજરાત હાઈકોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સ્તર) રેકર્ડ કરેલા નિવેદનો ચકાસી રહ્યાં છે. આ કેસમાં સીબીઆઈ અધિકારીઓ સતિષ વર્માના એફિડેવિટના સંદર્ભમાં મોહન ઝાની પૂછપરછ કરનાર છે.
સતીશ વર્માએ આ એફિડેવિટમાં જણાવ્યું હતું કે ''આ કેસના મહત્ત્વના સાક્ષી અને પોલીસ કોન્સ્ટેબલ મોતી તળજા દેસાઈએ પોતાનું નિવેદન પાછળથી ફેરવી તોળ્યું તે માટે મોહન ઝા જવાબદાર છે.'' દેસાઈએ પોતાના પ્રારંભિક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે ઈશરત અને અન્ય ત્રણનું વડોદરામાં વાસદથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને શહેરના સીમાડે આવેલા ખોડિયાર ફાર્મમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા. જોકે મોતી તળજા દેસાઈએ પાછળથી પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
