ઇશરત કેસ : CBI 24 મેએ ચાર્જશીટ ફાઇલ કરે એવી શક્યતા

બીજીતરફ કાયદાના નિષ્ણાંતોના મતે સીબીઆઈ સી.આર.પી.સી.ની કલમ - 167 મુજબ તપાસ એજન્સી મર્ડર કેસની તપાસ માટે 120 દિવસનો સમય લઈ શકે છે. સીબીઆઈએ આ કેસમાં જી.એલ. સિંધલની 21મી ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી જે ધરપકડને 21મી મે ના રોજ 70 દિવસ પૂર્ણ થઈ ગયા છે. તેથી સીબીઆઈ ચાર્જશીટ રજુ કરે તેવી સંભાવના છે.
ઈશરત જહૉં એન્કાઉન્ટર કેસની વિગત એવી છે કે વર્ષ 2004માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચાર ત્રાસવાદીઓ હત્યા કરવા આવી રહ્યા હોવાની બાતમીનો આધાર લઈ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઈશરત જહાં સહિત ચાર શખ્સોને એન્કાઉન્ટરમાં ઠાર મારી નાંખ્યા હતા. તપાસ દરમ્યાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલ ચારેય શખ્સોને પહેલા કસ્ટડીમાં ગોંધી રાખ્યા હતા ત્યારબાદ તેમના ઠંડા કલેજે હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
ચારેય શખ્સોને ત્રાસવાદી દર્શાવી એન્કાઉન્ટર મોત દર્શાવી દેવામાં આવ્યું હતું. આ કેસમાં સીબીઆઈએ આઈ.જી. કક્ષાના આઈ.પી.એસ. ગીરીશ સિંધલ, ડી.વાય.એસ.પી. જે.જી. પરમાર અને તરૂણ બારોટ, પી.આઈ. ભરત પટેલ પોલીસ કમાન્ડો અંજુમ ચૌધરી અને ડી.વાય.એસ.પી. નરેન્દ્ર અમીનની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
