આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ, એસટી નિગમ 195 બસો દોડાવશે
જૂનાગઢમાં આવતીકાલ 11 ફેબ્રુઆરીથી ઐતિહાસિક મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગિરનારની તળેટીમાં પાંચ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મેળામાં લાખો ભક્તો ઉમટી પડશે.

ભક્તોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમે 195 જેટલી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. નિગમ દ્વારા આ મેળા દરમિયાન અંદાજે 7800 જેટલી ટ્રિપ્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
એસટી વિભાગના આ આયોજનથી અંદાજે 3.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓને પરિવહનની સરળતા રહેશે. આ મિનિ કુંભ મેળામાં ભીડને પહોંચી વળવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે 80 જેટલી લોકલ બસો સતત દોડશે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો માટે પણ 115 એક્સપ્રેસ બસોની વ્યવસ્થા કરાઈ છે.
મુસાફરોની સલામતી માટે તમામ એસટી બસોનું 24 કલાક જીપીએસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આ વર્ષે મેળો વધુ ભવ્ય હોવાથી પરિવહન સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા








Click it and Unblock the Notifications
