Lok sabha Election 2024:રાજનાથ સિંહ આજે લેશે ગુજરાતની મુલાકાત
Lok sabha Election 2024: ગુજરાતમાં રાજકીય પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ આજે ભાજપના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરશે. રાજનાથ સિંહ સવારે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે અને બાદમાં ખંભાત અને ભાવનગરમાં ચૂંટણી રેલીઓને સંબોધશે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમની એક દિવસીય ગુજરાત મુલાકાતમાં 28 એપ્રિલ, રવિવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતમાં સ્થાયી થયેલા બિન-ગુજરાતીઓના મેળાવડાને સંબોધશે.
જે બાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની મુલાકાત લેશે અને મોડી બપોરે ખંભાતમાં જાહેર સભાને સંબોધશે. રાજનાથ સિંહ સાંજે ભાવનગરના શિહોર ખાતે જનસભાને સંબોધશે.

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ આજે રાજ્યમાં પ્રચાર કરશે. મનુ સિંઘવી અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 29 એપ્રિલના રોજ પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
