For Quick Alerts
For Daily Alerts
નરેન્દ્ર મોદી દશેરાના દિવસે ઉમેદવારો જાહેર કરી શકે
પ્રાપ્ત માહિતી અનુસાર 13 ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાના મતદાનની 87 બેઠકો માટેના ઉમેદવારોની યાદી દશેરાએ તેમજ 17 ડિસેમ્બરે યોજાનારા મતદાનની 95 બેઠકો માટેના ઉમેદવારોમી યાદી દિવાળીની આસપાસ જાહેર કરે એમ માનવામાં આવી રહ્યું છે.
કહેવાય છે કે નરેન્દ્ર મોદી ઉમેદવારોને છેલ્લી ઘડી સુધી અવઢવમાં રાખવા માંગતા નથી. આથી, 24 ડિસેમ્બરે જાહેર સભામાં રાવણ દહન કર્યા બાદ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે. આ કારણે ઉમેદવારોને પ્રચાર માટે લગભગ 48 દિવસનો સમય મળી રહેશે.
Comments
English summary
Modi could declare candidate name on Dussehra.
Story first published: Friday, October 5, 2012, 15:37 [IST]