નરેન્દ્ર મોદી દશેરાના દિવસે ઉમેદવારો જાહેર કરી શકે

પ્રાપ્ત માહિતી અનુસાર 13 ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાના મતદાનની 87 બેઠકો માટેના ઉમેદવારોની યાદી દશેરાએ તેમજ 17 ડિસેમ્બરે યોજાનારા મતદાનની 95 બેઠકો માટેના ઉમેદવારોમી યાદી દિવાળીની આસપાસ જાહેર કરે એમ માનવામાં આવી રહ્યું છે.
કહેવાય છે કે નરેન્દ્ર મોદી ઉમેદવારોને છેલ્લી ઘડી સુધી અવઢવમાં રાખવા માંગતા નથી. આથી, 24 ડિસેમ્બરે જાહેર સભામાં રાવણ દહન કર્યા બાદ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે. આ કારણે ઉમેદવારોને પ્રચાર માટે લગભગ 48 દિવસનો સમય મળી રહેશે.












Click it and Unblock the Notifications
