જય સોમનાથ! મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
વેરાવળ, 2 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.
મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું હતું તે સાંભળો વીડિયોમાં...

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
સોમનાથ મંદિરનો સુવર્ણયુગ ફરી આવ્યો છે. 57 કિલો સોનું મંદિરના ગર્ભગૃહ અને શિખર પર ત્રિશુલ કળશરૂપે ચઢાવવામાં આવ્યું છે. દાતા દિલીપભાઇ લખી પરિવાર દ્વારા સુવર્ણદાન કરાયું હતું.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મુખ્યમંત્રીએ શિવપૂજા સાથે સુવર્ણ કળશની શિવાપર્ણ વિધિ કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં મુખ્યમંત્રીએ સોમનાથ મંદિરની સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે એવી ક્ષમતા અને સામર્થ્ય છે કે લોકભાગીદારી થકી પોતાનો વિકાસ કરી શકે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ હાજરી આપી હતી.

મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અને પુજા અર્ચના કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુવર્ણકામની શિવાર્પણ વિધી કરી હતી.
મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
મોદીના હસ્તે શિવાર્પણ વિધિ અને પુજન વિધિ
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
