હવે નાગરિકો સીધી અમદાવાદ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી શકશે

આ કોલ સેન્ટરને 64 વોર્ડ સાથે સાંકળવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. નાગરિકોને તકલીફ ના પડે તે માટે દરેક વોર્ડમાં અલગથી ઓફિસ શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ તમામ ઓફિસો દાણાપીઠ વિસ્તારનાં કોલ સેન્ટર સાથે જ સંલગ્ન હશે.
ઉલ્લેખનીય છે કે, સેન્ટર દ્વારા યુનિક આઇડી જનરેટ કરવામાં આવશે, તેમજ તેનો નિકાલ કરવામાં આવશે. આ સિસ્ટમ મે મહિનાના મધ્યભાગ સુધીમાં કાર્યરત થઈ જશે.












Click it and Unblock the Notifications
